Webdunia - Bharat's app for daily news and videos

Install App

જમીન સંપાદન કાયદામાં સંશોધન પર વિચાર

Webdunia
મંગળવાર, 25 માર્ચ 2008 (12:17 IST)
નવી દિલ્હી. કેન્દ્ર સરકાર જમીન સંપાદન કાયદામાં સંશોધન પર વિચાર કરી રહી છે. તેનો હેતુ નાણાકીય મદદની સાથે મનોવૈજ્ઞાનિક રીતે પણ રાહત સુનિશ્ચિત કરવાનો છે. સરકારે એમ પણ કહ્યું હતું કે, વિશેષ આર્થિક ક્ષેત્ર (સેઝ) માટે કોઈપણ કૃષિ કે સિંચાઈની જમીન લેવામાં નહીં આવે.

રાષ્ટ્રીય માનવાધિકાર પંચ તરફથી રિલીફ ફંડ રિહેબિલિટેશન ઓફ ડિસપ્લેસ્ડ પર્સન્સ વિષય પર આયોજીત સેમિનારમાં કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટિલે કહ્યું હતું કે, અમે અત્યારનાં કાયદામાં કેટલીક અન્ય ચીજોને સામેલ કરવા પર વિચાર કરી રહ્યાં છીએ. આ બાત સ્થાયી સમિતિ સમિતિ પાસે છે અને ટૂંક સમયમાં જ સંસદ તેનાં પર વિચાર કરશે.

તેમણે કહ્યું હતું કે, જ્યારે કોઈ વ્યક્તિ પોતાની જમીન વેચવા તૈયાર નથી અને તેનું જનહિત માટે કાયદેસર રીતે સંપાદન કરવામાં આવ્યું છે એવામાં તેનાં માટે સંબંધિત વ્યક્તિને નાણાકીય મદદ સાથે મનોવૈજ્ઞાનિક રીતે પણ રાહત આપવી જોઇએ. આ સિવાય જમીનનાં બદલે જમીન પર પણ વિચાર કરવામાં આવી શકે છે.

જમીન સંપાદન કાયદો 1894 સરકારને જનહિત સિવાય કંપની કાયદા હેઠળ રજીસ્ટ્રેશનવાળી કંપનીઓ માટે જમીન સંપાદનનો અધિકાર આપે છે.

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments