Webdunia - Bharat's app for daily news and videos

Install App

છ મહિના, 64 વિસ્ફોટ, 215ના મોત

ભાષા
શુક્રવાર, 31 ઑક્ટોબર 2008 (11:04 IST)
દેશમાં પાછલા છ મહિનામાં 64 સિરિયલ બ્લાસ્ટ થયા છે, જેમં 215 લોકોના મૃત્યુ થયા છે અને લગભગ 900 લોકો ઘાયલ થયા છે.

ક્રમવાર થયેલા ધમાકાઓએ આ વર્ષે જયપુરમાં મે મહિના પછી જોર પકડ્યુ. ત્યારે નવ ધમાકાથી ગુલાબી નગરી કાંપી ઉઠી હતી. એ ધમાકાઓમાં 65 લોકોના મૃત્યુ થયા હતા અને 150 લોકો ઘાયલ થયા હતા.

ત્યારબાદ બેંગલુરૂમાં નવ ધમાકા થયા. તેના એક દિવસ પછી જ અમદાવાદમાં 18 સીરિયલ બ્લાસ્ટથી ધ્રુજી ઉઠ્યુ. તેમા 57 લોકોના મૃત્યુ થયા અને અન્ય 130 લોકો ઘાયલ થયા.

રાષ્ટ્રીય રાજઘાની દિલ્લી પણ ક્રમવાર ધમાકાઓથી બચી ન શકી. અહીં થયેલા છ ક્રમવાર ઘમાકાઓમાં 26 લોકો માર્યા ગયા અને 50 બીજા ઘાયલ થયા. મંત્રાલયે કહ્યુ સરકારે તાજેતરમાં દિલ્લીની કડક સુરક્ષા કરવાના ઘણા પગલાં લીધા છે. આ ઘટના પછીના થોડા જ દિવસોમાં ત્રિપુરામાં ચાર સીરિયલ બ્લાસ્ટ થયા.

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

Show comments