Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચિરંજીવીના કાફલા પર પથ્થરમારો

વાર્તા
મંગળવાર, 31 માર્ચ 2009 (09:55 IST)
પ્રજા રાજ્યમ પાર્ટી (પીઆરપી)ના અધ્યક્ષ અને ફિલ્મી જીવન પછી રાજનીતિક પાત્ર ભજવનારા ચિરંજીવીના 'પ્રચાર રથ' કાફલા પર સોમવારે નશામાં ધૂત પાર્ટીના જ એક કાર્યકર્તાએ પથરાવ કર્યો. જો કે આ ઘટનામાં કોઈને પણ વધુ વાગ્યુ નથી.

પોલીસે જણાવ્યુ કે પથ્થરમારામાં એક સુરક્ષા કર્મચારીઓને થોડુ વાગ્યુ છે. અહીં હાજર લોકોએ યુવકને પકડીને પોલીસને સોંપી દીધો.

તેની ઓળખ વી. નાગેશ્વરા રાવના રૂપમાં થઈ છે. ઘટના સમયે એ નશામાં હતો. ઘાયલ સુરક્ષા કર્મચારીને સારવાર માટે નજીકની હોસ્પિતલમાં દાખલ કરવામાં આવ્યો છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments