Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચા વેચીને ગુજરાતનો વિકાસ શક્ય નહોતો - મોદી પર રાજ બબ્બરનો કટાક્ષ

Webdunia
શનિવાર, 16 નવેમ્બર 2013 (15:06 IST)
P.R
કોંગ્રેસી નેતા રાજ બબ્બરે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના પીએમ ઈન વેઈટિંગ અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની અજ્ઞાનતા જગ જાહેર થઈ ચૂકી છે. હવે લોકો તેમની માનસિક નાદારીને ઓળખી ચૂક્યા છે, આથી હવે દેશમાં ફરી-ફરીને લોકોને મામૂ બનાવી રહ્યા છે. મોદી આવી રીતે બધાને ફોસલાવવાનું બંધ કરે.

કોંગ્રેસ ભવનમાં શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં રાજ બબ્બરે કહ્યું કે ચા વેચીને કોઈ રાજ્યનો કે દેશનો વિકાસ નથી થઈ શકતો. આનાથી નરેન્દ્ર મોદીની અજ્ઞાનતાની ઓળખ થાય છે. હવે તેમણે દેશને જણાવવું જોઈએ કે તેમના સંબંધ કેટલા ઉદ્યોગપતિ સાથે છે. દેશની જનતાને તેઓ મૂર્ખ બનાવતા ના ફરે. તેમણે કહ્યું કે મોદી જ નહીં તે સ્વયં પણ ચા વેચનારા એક ગરીબ પરિવારમાંથી છે. કોંગ્રેસ પણ ગરીબ વર્ગના લોકોને તક આપે છે.

મોદીએ જણાવવું જોઈએ કે તેમણે ચા વેચીને કઈ રીતે ગુજરાતનો વિકાસ કર્યો છે. તેમણે કહ્યું કે ઉદ્યોગપતિના આધાર પર મોદીએ ગુજરાતનો વિકાસ કર્યો છે, બાકી ગુજરાતનો વિકાસ શક્ય નહોતો.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments