Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચાલતી ટ્રેનમાંથી પડતા 6 ના મોત

ભાષા
મંગળવાર, 20 જાન્યુઆરી 2009 (09:41 IST)
પ્રતાપગઢની પાસે છિલબિલા ટ્રેનની છત પરથી પડી જવાથી 6 લોકોના મોત થઈ ગયા અને લગભગ 200 ઘાયલ થઈ ગયા.

સ્ટેશન અધિકારી (જીઆરપી)અભિમન્યુ ધર દ્વિવેદીએ જણાવ્યુ કે શનિવારે આ દુર્ઘટના તે સમયે થઈ જ્યારે સરયૂ એક્સપ્રેસની છત પર બેસેલા લોકો ઝાડની ડાળખી સાથે અઠડાઈ ગયા.

તેમણે જણાવ્યુ કે દુર્ઘટનામાં 6 લોકોના મૃત્યુ થઈ ગયા અને 200 અન્ય ઘાયલ થઈ ગયા છે. ઘાયલોને નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

દ્વિવેદીએ કહ્યુ કે યાત્રિઓમાં મોટાભાગના અહી સેનાના ભરતી અભિયાનમાં જોડાવવા જઈ રહેલા વિદ્યાર્થીઓ હતા, જે ડબ્બામાં જગ્યા ન મળવાને કારણે છત પર બેસ્યા હતા.

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments