Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચંદ્રબાબૂનો તેલંગાના પ્રેમ ખોટો - રાવ

Webdunia
મંગળવાર, 17 ઑગસ્ટ 2010 (12:33 IST)
તેલંગાના રાષ્ટ્ર સમિતિના અધ્યક્ષ કે. ચંદ્રશેખર રાવે તેલુગુદેશમ પાર્ટી પર ટિપ્પણી કરતા કહ્યુ કે તેલંગાપ્રેમી તેદેપા પ્રમુખ તેલંગાના મહેબૂબનગર જિલ્લામાં પાણી પુરૂ પાડનારી પરિયોજનાના જળદ્વારા તૂટે જવા પર ચૂપ કેમ છે.

રાવે અહીં એક સભામાં કહ્યુ કે નાયડૂએ બાભલી મુદ્દા પર તેલંગાના ખેડૂતોને મુશ્કેલી પડશે એવુ કહીને ઘણો ઉહાપોહ મચાવ્યો હતો.

તેમણે કહ્યુ કે તેઓ રાયલસીમાના ગુંડાઓ દ્વારા રાજોલીબંદ પરિવર્તન યોજનાના જળદ્વાર તોડવા પર કેમ ચૂપ છે. એ બતાવે છે કે તેલંગાના પ્રત્યેનો તેમનો પ્રેમ બનાવટી છે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments