Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગ્રેજ્યુઈટી ફંડને કેબીનેટની મંજુરી

વાર્તા
ગુરુવાર, 31 જુલાઈ 2008 (18:56 IST)
કેન્દ્રીય કેબીનેટ આજે સંસદની સ્થાયી સમિતિએ ગ્રેજ્યુઈટી ફંડ પરનાં સંશોધનને મંજુર આપી છે. મંત્રી પ્રિયરંજનદાસ મુન્શીએ જણાવ્યું હતું કે વિધેયક 2007ને ફરીથી લાવવાનો પ્રસ્તાવને પણ કેબીનેટે મંજુરી આપી છે. આ વિધેયક હાલ વિચારણા હેઠળ છે.

દાસમુન્શીએ જણાવ્યું હતું કે આ નિર્ણય થી દેશનાં શિક્ષકોને 3 એપ્રિલ, 1997થી ગ્રેજ્યુઈટીની ચુકવણીને કાયદા હેઠળ લાવવામાં આવશે.

આ સાથે બીજા એક નિર્ણયમાં સરકારે મહિલા સ્વયંસેવી સદસ્યોને વીમા કવચ પુરૂ પાડવાનાં ઉદ્દેશ્યથી જનશ્રી વીમા યોજના અંતર્ગત આવરી લીધા છે. તેના માટે સરકારે રૂ.500 કરોડ ની ફાળવણી કરી છે.

આ નિર્ણયથી મૃત્યુ અથવા સ્થાયી રીતે અપંગ થયેલા મહિલા સ્વયંસેવીને વીમાનું કવચ મળશે. તેમજ દરેક સદસ્યે વાર્ષિક રૂ. 100નું પ્રીમીયમ ભરવું પડશે. જ્યારે બાકીનાં 50 ટકા પ્રીમીયમ કેન્દ્ર ભોગવશે. આ યોજનાથી અઢી લાખ મહિલા સ્વયંસેવી સંગઠનોને આવરી લેવામાં આવ્યા છે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments