Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગોળીબારી વચ્ચે આંતકીઓની ઘૂસણખોરી

વેબ દુનિયા
મંગળવાર, 26 ઑગસ્ટ 2008 (22:03 IST)
પાક સૈનિકોએ ગઇ કાલે સરહદ પર ફરી એકવાર ગોળીબારી કરી હતી. જેમાં ચાર ભારતીય જવાનો ઘાયલ થયા હતા તેમજ આ ગોળી બારી આંતકીઓને ઘુસણખોરી માટે કરવામાં આવતી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

પાકિસ્તાની સૈનિકોએ જમ્મુ પ્રદેશમાં અખનુર સેક્ટરના કનાચક વિસ્તારમાં બી.એસ.એફની ચોકી ઉપર આજે સવારે ફરી વાર ગોળીબાર કર્યો હતો. જેમાં બી.એસ.એફના ચાર જવાનો ઘાયલ થયા હતા. પૂંચ જિલ્લાના સાબજીયાન વિસ્તારમાં અંકુશ રેખા પર પાકિસ્તાની સૈનિકો દ્વારા ગોળીબાર કર્યો હતો.

પાકિસ્તાની સૈનિકો તરફથી ગોળીબારના છત્ર હેઠળ મોટી સંખ્યામાં સશસ્ત્ર આંતકવાદીઓ ભારતીય પ્રદેશમાં ઘુસી ગયાના પણ ચોંકાવનારા અહેવાલ પણ મળ્યા છે. આતંકવાદીઓની ઘુસણખોરી બાદ સુરક્ષા દળોએ આ અંગે તપાસ હાથ ધરી છે.

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments