Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુર્જર આંદોલનનો આઠમા દિવસમાં પ્રવેશ

Webdunia
શુક્રવાર, 30 મે 2008 (14:06 IST)
જયપુ ર. અનુસૂચિત જનજાતિમાં આરક્ષણની માગણી સાથે શરૂ કરાયેલુ ગુર્જર આંદોલન આજે આઠમા દિવસમાં પ્રવેશ કરી ચુક્યુ છે. દરમિયાન રાજસ્થાન સરકાર દ્વારા આંદોલન સમાપ્તીની દિશામાં કોઈ નક્કર પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હોય તેમ જણાતુ નથી.

આંદોલનની આગ રાજ્યના અન્ય ક્ષેત્રોમાં પ્રસરી રહી છે ત્યારે સરકાર દ્વારા તેને રોકવા માટે પગલા લેવામાં આવે તે ઈચ્છનિય છે. રાજસ્થાન ગુર્જર આરક્ષણ સંઘર્ષ સમિતીના પ્રવક્તા ડો. રૂપસિંહે રાજસ્થાન સરકાર પર નિષ્ક્રિયતાનો આરોપ મુકી અને આંદોલનના સમાધાનમાં રૂચિ નહીં દાખવવાનો આરોપ લગાવ્યો હતો. અનુસૂચિત જનજાતિમાં આરક્ષણની ભલામણની ચિઠ્ઠી કેન્દ્ર સરકારને મોકલવાની ગુર્જરોની માગણીને લઈને રાજ્યના દસ શહેરો બંધ છે તેમ છતાંય સરકાર આ મામલાનો ઉકેલ મેળવવા તૈયાર નથી.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments