Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુણોત્સવની માટે આનંદીબેન સરકારી પ્રાથમિક શાળાની મુલાકાત લઈ

Webdunia
શનિવાર, 22 નવેમ્બર 2014 (14:28 IST)
ચાંદખેડાની વિસતમાતા પ્રાથમિક શાળામાં બાળકોનું મૂલ્યાંકન કરતાં મુખ્યમંત્રી બાળકોમાં જિજ્ઞાસાવૃત્તિ જગાવો  આનંદીબહેન પટેલ ચાંદખેડાની વિસતમાતા પ્રા. શાળાના શિક્ષકગણ સાથે મૂલ્યાંકન બાદ બેઠક કરતાં શિક્ષકોને મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે બાળપણમાં જ બાળકો સારૃ ભણવા અને સારા સ્વપ્ન જોતા જોતા થાય તે જોવાની ફરજ શિક્ષકની છે. તેમણે બાળકને માત્ર પુસ્તકિયા જ્ઞાન નહિ પણ સફળતા કેવી રીતે મળે છે તેના ઉદાહરણરૃપ વ્યક્તિઓ સાથે મુલાકાતો અને પ્રવચનો યોજવા જોઈએ. 


 
 






























તેમણે બાળકમાં કુતૂહલતાની સાથે જિજ્ઞાસાવૃત્તિ ખીલવવાનું કામ પ્રાથમિકશાળાના શિક્ષક જ કરી શકે આ આપણી નૈતિક જવાબદારી છે તે ભૂલવું જોઈએ નહી. જો કે તેમણે ગુણવત્તાસભર શિક્ષણ માટે વાલીઓને પણ એટલી જ જાગૃતતા રાખવા માટે એસ.એમ.સી.ની બેઠકમાં કહ્યું હતું.










































મુખ્યમંત્રી શાળાની મુલાકાત દરમ્યાન ગુણોત્સવની સાચી સફળતા વિશે પણ કેટલીક મહત્વની બાબતો કહી હતી.   જિલ્લામાં આજે ગુણોત્સવનો બીજો દિવસ હતો. આજે જિલ્લાની 120 જેટલી શાળાઓમાં મૂલ્યાંકન થયું હતું. 


 
 














 

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments