Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત 2002 રમખાણમાં સુપ્રીમ કોર્ટે મોદીને આપી રાહત

Webdunia
શનિવાર, 12 એપ્રિલ 2014 (10:03 IST)
ભાજપના પીએમ પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને માટે આજનો દિવસ ખૂબ જ મોટી રાહત લઈને આવ્યો છે. સુપ્રીમ કોર્ટે 2002ના ગુજરાત રમખાણમાં નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ આપનારી એસઆઈટીની તપાસ પર સવાલ ઉભા કરનારી એક અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી કાઢ્યો છે.
 
સુપ્રીમ કોર્ટે એસઆઈટીને ફરીથી ગોઠવણ કરીને ફરી તપાસ કરનારી આ અરજીને ફગાવી દીધી છે અને ટિપ્પણી કરી છે કે આ મામલામાં એસઆઈટીની ફરીથી ઘડવાની કોઈ જરૂર નથી.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

Show comments