Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગણતંત્ર દિવસ પરેડનુ આમંત્રણ ન મળવાથી કેજરી નારાજ

Webdunia
શનિવાર, 24 જાન્યુઆરી 2015 (12:25 IST)
ગણતંત્ર દિવસની પરેડ માટે આમંત્રણ ન મળતા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ નારાજ છે. જો કે પ્રોટોકોલના હિસાબથી પૂર્વ મુખ્યમંત્રીઓ અને મંત્રીઓને ગણતંત્ર દિવસની પરેડમાં આમંત્રણ આપીને બોલાવવામાં આવે છે. 
 
સૂત્રોનુ માનીએ તો હજુ સુધી અરવિંદ કેજરીવાલને ગણતંત્ર દિવસની પરેડ માટે આમંત્રણ નથી મળ્યુ. જેને લઈને તેઓ ખૂબ નારાજ છે. ગણતંત્ર દિવસની પરેડમાં આ વખતે અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા મુખ્ય અતિથિ છે. આવુ પહેલીવાર બન્યુ છે જ્યારે કોઈ અમેરિકાના રાષ્ટ્રપતિ ગણતંત્ર દિવસની પરેડમાં મુખ્ય અતિથિ હશે. જેને ધ્યાનમાં રાખતા દિલ્હી સહિત આખા દેશમાં સુરક્ષાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હીમાં 7 ફેબ્રુઆરીને વિધાનસભા ચૂંટણી થવાની છે. તેથી આ મુદ્દો રાજનીતિક રંગ લેશે તો કોઈ હેરાનગીની વાત નથી. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે કેજરીવાલ મુખ્યમંત્રી રહેતા 26 જાન્યુઆરીની આસપાસ જ ઘરણા પર બેસી ગયા હતા. 

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments