Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખ્રિસ્તી પરનાં હુમલાથી ઈટાલીને ચિંતા!

વાર્તા
મંગળવાર, 2 સપ્ટેમ્બર 2008 (16:23 IST)
ઈટાલીનાં વિદેશ મંત્રાલયે ભારતીય રાજદૂતને બોલાવીને ભારતમાં ખ્રિસ્તીઓ પર થઈ રહેલી હિંસા અંગે ચિંતા જતાવી છે. ઓરીસ્સામાં થયેલી હિંસામાં અત્યારસુધીમાં 14 લોકોનાં મોત થઈ ચુક્યાં છે.

વિદેશ મંત્રાલયનાં સુત્રોનાં જણાવ્યામુજબ ભારતીય રાજદૂત શાહીદ ખાનને ઈટાલીની સરકાર તરફથી એવું જણાવાયું હતું કે ખ્રિસ્તી વિરોધી હિંસાથી તેમને ચિંતા છે. અને, ઈટાલીની સરકારને આશા છે કે આ હિંસા જલ્દી બંધ થઈ જશે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે પૂર્વ ભારતનાં હિન્દુઓએ ચાર ખ્રિસ્તીઓનાં ચર્ચોમાં આગ લગાવી હતી. આ હિંસા હિન્દુ નેતાની હત્યા બાદ વધુ ભડકી હતી.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments