Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખેડૂતોની આત્મહત્યા શરમજનક

ભાષા
સોમવાર, 18 ફેબ્રુઆરી 2008 (23:00 IST)
નાગપુર (ભાષા) લોકસભા અધ્યક્ષ સોમનાથ ચેટર્જીએ આજે કહ્યું હતું કે, દેશમાં દેવાનાં બોજથી ખેડૂતોની આત્મહત્યા એક રાષ્ટ્રીય શરમની વાત છે. રાજકીય પક્ષોએ તેને એક રાષ્ટ્રીય મુદ્દો બનાવવો જોઈએ.

સોમનાથે મીડિયા અને બુદ્ધીજીવીઓ સાથે એક પરિસંવાદ કરતાં કહ્યું હતું કે, "મે તાજેતરમાં મુંબઈમાં બધા રાજકીય પક્ષો સાથે થયેલી બેઠકમાં આ બાબતે વિચાર કર્યો અને તેને એક રાષ્ટ્રીય મુદ્દો બનાવવાનો અનુરોધ કર્યો છે."

રાજનીતિનાં અપરાધિકરણ વિશે પૂછવામાં આવેલા પ્રશ્નનાં જવાબમાં તેમણે કહ્યું હતું કે એ લોકોએ નક્કી કરવાનું છે કે ગુનાખોરીની પૃષ્ઠભૂમિનાં લોકોને સંસદમાં મોકલવા કે નહીં.

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Show comments