Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખરાબ હવામાનને લીધે અમરનાથ યાત્રા સ્થગીત

ભાષા
શુક્રવાર, 20 જૂન 2008 (11:36 IST)
જમ્મૂ. અમરનાથ ગુફાની આસપાસ અને દક્ષિણ કાશ્મીર હિમાલયમાં આવેલ ગુફા સુધી પહોચવાના રસ્તામાં ભારે વરસાદ થવાને લીધે અમરનાથ યાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે.

અધિકારીક સૂત્રોએ જણાવ્યું કે જમ્મૂના અનંતનાગ જીલ્લાથી ગુફા માટે આજે સવારે નવા જથ્થાને જવા દેવામાં આવ્યો નથી.

પહેલગાવ અને બાલટાલથી પવિત્ર ગુફાના રસ્તામાં વરસાદને લીધે ચિકાશ થઈ ગઈ છે. બે મહિના સુધી ચલનારી અમરનાથ યાત્રા 18 જુનથી શરૂ થઈ છે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments