Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખરાબ મોસમને કારણે માતા વૈષ્ણૉદેવીની યાત્રા રોકી દેવામાં આવી

Webdunia
શુક્રવાર, 5 સપ્ટેમ્બર 2014 (14:19 IST)
ખરાબ મોસમને કારણે માતા વૈષ્નોદેવીની યાત્રા રોકી દેવામાં આવી. માતા વેષ્ણોદેવી સાઈન બોર્ડના એક્ઝીક્યુટિવ ઓફિસર ડો. મંદીપ ભંડારીએ કહ્યુ કે જે લોકો આ દિવ્સોની યાત્રા પર આવવા માંગી રહ્યા છે તેમણે હાલ અહી ન આવવુ જોઈએ.  
 
તેમણે કહ્યુ કે શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતા કટરાથી લઈને માતાના ભવન સુધી 13 કિલોમીટરની યાત્રા રોકી દેવામાં આવી છે. વાતાવરણ સુધરતા યાત્રા ફરી શરૂ કરવામાં આવશે.  

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments