Webdunia - Bharat's app for daily news and videos

Install App

ક્વોત્રોચ્ચિ મામલે 8મીએ સુનાવણી

ભાષા
ગુરુવાર, 30 એપ્રિલ 2009 (15:49 IST)
દિલ્હીની એક કોર્ટે બોફોર્સ લાંચ પ્રકરણમાં ઈટાલિયન વેપારી ઓત્તાવીયો ક્વોત્રોચ્ચિ વિરૂદ્ધની સુનાવણી આઠ સપ્ટેમ્બર સુધી સ્થગિત કરી દીધી છે.

આરોપીઓનાં નામમાંથી ક્વોત્રોચ્ચિનું નામ હટાવી લેવાને ધ્યાનમાં લઈને, તેની વિરૂદ્ધ કાર્યવાહી કરવા સીબીઆઈએ કોર્ટમાં બે મહિનાનો સમય માંગ્યો હતો.

મુખ્ય મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ કાવેરી બાવેજા સમક્ષ કેસની સંક્ષિપ્ત સુનાવણીમાં વધારાનાં સોલીસીટર જનરલ પી પી મલ્હોત્રાએ એક અરજી દાખલ કરીને કોર્ટને જણાવ્યું હતું કે ક્વોત્રોચ્ચિ વિરૂદ્ધ રેડ કોર્નર નોટીસ ગયા વર્ષે નવેમ્બરમાં જ પાછું લઈ લેવામાં આવ્યું હતું.

આ કેસમાં આઠ આરોપીઓનાં નામ હતા. જેમાંથી ત્રણનાં મોત થઈ ચુક્યા છે. ચારને દિલ્હી હાઈકોર્ટે 2004માં નિર્દોષ છોડી મુક્યા હતા. જ્યારે ક્વોત્રોચ્ચિને ભારત લાવવાના વિવિધ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા.

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Show comments