Webdunia - Bharat's app for daily news and videos

Install App

ક્રિસમસની રજાઓ રદ્દ કરવા મુદ્દે સ્મૃતિ ઈરાનીનું નિવેદન

Webdunia
સોમવાર, 15 ડિસેમ્બર 2014 (12:28 IST)
ક્રિસમસના અવસર પર રજાઓને રદ્દ કરવા પર સ્મૃતિ ઈરાનીએ મીડિયામાં આવેલ એ સમાચારોનુ ખંડન કર્યુ છે. જેમા કહેવામાં આવ્યુ છે કે સરકાર ક્રિસમસના પ્રસંગ પર રજાઓ રદ્દ કરવાની છે.  
 
ઉલ્લેખનીય છે કે આ પહેલા સમાચાર આવ્યા હતા કે ક્રિસમસના દિવસે સીબીએસઈ તરફથી માન્યતા પ્રાપ્ત શાળાઓ ખુલી રહેશે.  કેન્દ્રીય માનવ સંસાધન મંત્રાલય ઈચ્છે છે કે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી અને બનારસ હિન્દુ યુનિવર્સિટીના સંસ્થાપક મદન મોહલ માલવીયનો જન્મદિવસ 25 ડિસેમ્બરના રોજ સુશાસન દિવસના રૂપમાં મનાવવામાં આવે.  સરકાર ઈચ્છે છે કે આ પ્રસંગ પર સીબીએસઈ શાળાઓમા નિબંધ પ્રતિયોગિતા અને આ પ્રકારના બીજા આયોજન કરવામાં આવે જેથી બાળકોની ભાગીદારી વધે. 
 

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments