Webdunia - Bharat's app for daily news and videos

Install App

ક્યા સુધી જયાપ્રદાનું ચીરહરણ થતુ રહેશે ?

Webdunia
શનિવાર, 3 માર્ચ 2012 (12:12 IST)
P.R
હાલ રાષ્ટ્રીય લોકમંચના અધ્યક્ષ અને એક સમયે સમાજવાદીના પાર્ટીના મહાસચિવ તરીકે મુલાયમસિંહ યાદવના ખુબજ અંગત ગણાતા હતા તેવા અમરસિંહે રામપુરની એક હોટલમાં જયાપ્રદાની રૂમની તલાશી લેવા સામે નારાજગી વ્યકત કરી છે.

અમરસિંહે કહ્યુ કે સીતાનું હરણ અને દ્રૌપદીનું ચીર હરણતો માત્ર એક જ વાર થયું હતું પરંતુ જયાપ્રદાનું ચીરહરણ કળીયુગના રાવણ આઝમખાન વારંવાર કરી રહ્યા છે.

અમરસિંહે કહ્યુ કે પોલીસ કર્મીઓએ જયાપ્રદાના રૂમમાં એક-એક વસ્તુઓની તપાસ કરી અને અભદ્ર ભાષાનો પ્રયોગ પણ કર્યો.. તેમણે કહ્યુ કે આ તમામ ચૂંટણી પંચના નિર્દેશથી નહીં પરંતુ આઝમ ખાનના ઇશારે અને સ્થાનિક કોંગ્રેસ ઉમેદવારના દબાણથી થયું હતું.

અમરસિંહે કહ્યુ કે જયારે તેમણે ચૂંટણી કમિશનર એસ.વાય.કૂરેશી સાથે વાત કરી ત્યારે કૂરેશીએ તેમને જણાવ્યું હતું કે તપાસની સૂચના રામપુરના ડીએમને પણ આપવામાં આવી ન હતી, જયારે પ્રોટોકોલ અનુસાર ડીએમને માહિતી આપવી જરૂરી છે.

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments