Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોર્ટના નિર્ણય પછી શાંતિ જાળવી રાખજો - પ્રધાનમંત્રી

Webdunia
બુધવાર, 29 સપ્ટેમ્બર 2010 (14:58 IST)
પ્રધાનમંત્રી મનમોહન સિંહે અપીલ કરી છે કે નિર્ણય આવ્યા પછી પણ શાંતિને જાળવી રાખજો.

મનમોહને મંગળવારે દેશવાસીઓને અપીલ કરી કે 30 સપ્ટેમ્બરના રોજ અયોધ્યા વિવાદ પર નિર્ણય આવ્યા પછી પણ શાંતિ અને સૌહાર્દને જાળવી રાખવી જોઈએ.

મનમોહન સિંહે એક પુસ્તક વિમોચન સમારંભના પ્રસંગ પર સંવાદદાતાઓને જણાવ્યુ, 'નિર્ણય ભલે જે પણ કંઈ હોય, પરંતુ હુ સમજુ છુ કે દરેકે દેશમાં શાંતિ, સૌહાર્દ અને ભાઈચારો બનાવી રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ.

અત્રે એ ઉલ્લેખનીય છે કે સર્વોચ્ચ ન્યાયાલયે આ વિવાદને ટાળવા માટે દાખલ કરવામાં આવેલ અરજીને રદ્દ કરી ઈલાહાબાદ હાઈકોર્ટને આ વિવાદ પર પોતાનો નિર્ણય આપવા માટે તમામ અવરોધો દૂર કર્યા છે.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments