Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોઈપણ કિંમતે આતંકવાદ મંજૂર નથી-સોનિયા

વાર્તા
રવિવાર, 30 નવેમ્બર 2008 (16:34 IST)
કોંગ્રેસ અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીએ દેશમાં આતંકવાદને કોઈપણ કિંમતે મંજૂર નથી,અને આપણે સૌએ ભેગા થઈને આતંકવાદનો સામનો કરવો જોઈએ.

રાજસ્થાનમાં એક ચુંટણી સભાને સંબોધિત કરતાં તેમણે જણાવ્યું હતું કે દેશમાં આતંકવાદની ઘટનાઓ મંજૂર નથી. આતંકવાદને કારણે દેશનાં મહાન નેતાઓને ગુમાવ્યા છે. ગાંધીએ આ પ્રસંગે મુંબઈમાં શહિદ થયેલાઓ પ્રત્યે શ્રધ્ધાંજલિ પણ અર્પણ કરી હતી.

આ સભામાં ગાંધીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ખેડૂતો અને ગરીબો માટે સંવેદનશીલ રહી છે. તેમજ તેને મદદ કરવા તત્પર રહી છે. તેમજ તેના માટે છેલ્લાં પાંચ વર્ષોમાં રૂ.60,000 કરોડની ખેડૂતોની લોન માફ કરી દેવામાં આવી છે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

Show comments