Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેરલ મંદિર દુર્ઘટના

Webdunia
રવિવાર, 10 એપ્રિલ 2016 (13:31 IST)
કેરલ- કોલ્લ્મના પરવૂરના સ્થિત પુતિંગલ મંદિરમાં રવિવાર સવારે ત્રણ વાગ્યા ભયંકર આગ લાગવાથી અત્યાર સુધી 102 લોકોંની મૃત્યુ થઈ ગઈ છે. ત્યાં જ 300થી વધારે લોકો ઘાયલ જણાવી રહ્યા છે. આ મંદિર કોલ્લમ જિલામાં સ્થિત  છે. મંદિરમાં નવરાત્રના ઉત્સવ ઉજવી રહ્યા હતા. આ સમયે આતિશબાજી કરાઈ. જણાવી રહ્યા છે કે આતિશબાજીથી મંદિરમાં આગ લાગી છે. એ પછી મચાયેલી દોડધામમાં અને આગની ચપેટમાં આવવાથી ઘટા લોકોની મૃત્યો થઈ ગઈ. 
પ્રધાનમંત્રી દુખ પ્રકટ કર્યા અને ડોકટરોની ટીમ સાથે કેરલ રવાના થઈ ગયા છે. મોદીએ સલાહ આપી કે એના પહોંચ્યા સુધી કોઈ પ્રોટોકોળ ફોલો નહી કરાય . એયરફોર્સના 8 હેલીકોપ્ટર રેસ્ક્યુ ઓપરેશનમાં લાગી ગયા છે. કોચ્ચીથી ત્રણ નાના જહાજ મેડિકલ સામાન લઈને ત્યાં પહોંચી રહ્યા છે. 
 
 
 
 
 
 
 
 
 

કેજરીવાલે  પીડીતો માટે પ્રાર્થના  કરી 

રાહુલ ગાંધીએ ઘટનાને દુખદ જણાવતા ટ્વીટ કર્યા. 

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments