Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેન્દ્રની નીતિઓને કારણે વધી મોંધવારી - મોદી

Webdunia
બુધવાર, 30 જૂન 2010 (10:06 IST)
P.R
વધતી મોંધવારી માટે કોંગ્રેસના જોડાણવાળી યુપીએ પર નિશાન સાધતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે કહ્યુ કે કેન્દ્રમાં શાસન કરનારા લોકો સામાન્ય જનતાની જરૂરિયાતોના પ્રત્યે અસંવેદનશીલ થઈ ગયા છે.

અમદાવાદ નગર નિગમ દ્વારા અહી આયોજીત એક કાર્યક્રમને સંબોધિત કરતા મોદીએ કહ્યુ કે કેન્દ્ર સરકારની ખોટી આર્થિક નીતિઓને કારણે દેશના સામાન્ય માણસનુ જીવન નરક બની ગયુ છે. કેન્દ્ર અસંવેદનશીલ નીતિઓ પર ચાલી રહ્યુ છે. મોદીએ કહ્યુ કે દેશના લોકો મોંધવારી પર કેન્દ્ર પાસે જવાબ માંગશે.

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments