Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેજરીવાલ મારા દુશ્મન નથી - અણ્ણા હજારે

Webdunia
મંગળવાર, 19 નવેમ્બર 2013 (16:27 IST)
P.R
સામાજીક કાર્યકર્તા અણ્ણા હજારેએ મંગળવારે કહ્યુ કે આમ આદમી પાર્ટી (આપ)ના નેતા અરવિંદ કેજરીવાલ તેમના દુશ્મન નથી. અને હુ તેમની સાથે વાત કરવા તૈયાર છુ. સોમવારે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની પ્રેસ કૉન્ફરન્સમાં હંગામો થયા બાદ અણ્ણા હજારેએ કહ્યુ કે મને કેજરીવાલનાં ચરિત્ર પર શંકા નથી અને તે મારા દુશ્મન પણ નથી. પણ મારા નામનો ઉપયોગ ચૂંટણીમાં ન થવો જોઇએ.

જ્યારે બીજી તરફ આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો કે ભાજપ અણ્ણા અને કેજરીવાલ વચ્ચે તકરાર વધારી રહી છે. આપ પાર્ટીનાં સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યુ કે અણ્ણાનાં અંગત લોકો તેમની ઘેરીને રહે છે, જે મને અણ્ણા સાથે વાત નથી કરવા દેતા. જ્યારે આપનાં અન્ય એક નેતા કુમાર વિશ્વાસે કહ્યુ કે અણ્ણા પર દબાણ કરીને પત્ર લખાવવામાં આવ્યો, જેમાં અણ્ણાએ આપ પાર્ટીને સવાલ પૂછ્યા. આ તમામ કામ ભાજપનાં ઇશારે થઇ રહ્યુ છે.

કેજરીવાલને લખેલ પોતાના પત્રમાં સ્પષ્ટીકરણ આપતા હજારેએ કહ્યુ, 'મને બતાવાયુ હતુ કે ઈંડિયા અગેંસ્ટ કરપ્શન આંદોલન દરમિયાન મારા નામ પર સિમ કાર્ડ રજૂ કર્યુ હતુ, જેના વેચાણથી નાણા એકત્ર કરવામાં આવ્યા. આની સાથે મારો કોઈ સંબંધ નથી.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

Show comments