Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેજરીવાલની પત્ની થશે પંજાબના CM પદની ઉમેદવાર

Webdunia
મંગળવાર, 30 ઑગસ્ટ 2016 (15:00 IST)
આપના પૂર્વ કન્વીનર સુચ્ચા સિંહ છોટેપુરે કહ્યુ કે પંજાબમાં મુખ્યમંત્રી પદ માટે ખુદ અરવિંદ કેજરીવાલ કે પછી તેમની પત્ની સુનીતા કેજરીવાલ માટે માર્ગ મોકળો કરવામાં આવી રહ્યો છે. અહી 'આપ'ના સીએમ બનવાના જે પણ સપનુ જોશે તેને મારી જેમ બલિ આપવા માટે તૈયાર રહેવુ પડશે.  
 
છોટેપુરે કહ્યુ કે પંજાબમાં કેજરીવાલ પોતાની પત્ની સુનીતા કેજરીવાલને મુખ્યમંત્રી પદની ઉમેદવાર બનાવી શકે છે અને તેમણે  ફતેહગઢ સાહેબથી ચૂંટણી લડી શકે છે. તે મૂળ રૂપે ફતેહગઢની રહેનારી છે. બીજી બાજુ 'આપ'એ નવજ્યોત સિંહ સિદ્ધૂથી પણ અંતર બનાવી લીધુ છે. આપ નેતાઓનુ માનીએ તો પહેલા નવજોત સિંહ સિદ્દૂ સાથે બધી વાત નક્કી થઈ ગઈ હતી જેને કારણે જ સિદ્ધૂએ રાજ્યસભામાંથી રાજીનામુ આપી દીધુ હતુ. 
 
રાજીનામા પછી સમગ્ર પંજાબમાં આ વાતો આગની જેમ ફેલાવવા માડી કે સિદ્ધૂ જ પંજાબના સીએમ પદના ઉમેદવાર બનશે ? તેમના આપમાં જોડાવવાની અટકળો કરવામાં આવી રહી હતી. સિદ્ધૂની ખુદને પંજાબના રૂપમાં મુખ્યમંત્રી રજુ કરવાની વાત આપ આલાકમાનને ગમી નહી. ત્યારબાદ તેમણે સિદ્ધૂની આગળ શરતો મુકવાનુ શરૂ કરી દીધુ. 

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments