Webdunia - Bharat's app for daily news and videos

Install App

કર્ણાટક પુલ તુટવાથી 30નાં મોત

વાર્તા
શુક્રવાર, 23 જાન્યુઆરી 2009 (11:38 IST)
કર્ણાટકનાં થલવરઘટ્ટામાં તુંગભદ્રા નદી પર હંપી અનેંગોંદી વર્લ્ડ હેરીટેજ સાઈટને જોડનાર પુલ ગુરૂવારે તુટી જવાથી 30 લોકોનાં મોત થયા છે.

આ દુર્ઘટના થઈ ત્યારે તેની ઉપર 40 મજૂરો કામ કરતાં હતા. દુર્ઘટનાની જાણ થતાં રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.

જો કે મૃત્યુઆંક વધી શકે છે. તેમજ ઘાયલોમાં કેટલાંકની હાલત ખરાબ હોવાનું જાણવા મળ્યુ છે. સરકારે પુલ તુટવા માટે તપાસનાં આદેશ કર્યા છે.

સવારે ઉઠ્યા પછી કરો આ એક કામ, તમારી આસપાસ પણ નહીં ફટકે દિલની બીમારી, હાર્ટ હંમેશા રહેશે સ્વસ્થ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments