Webdunia - Bharat's app for daily news and videos

Install App

એરફોર્સનું સુખોઈ વિમાન દુર્ઘટનાગ્રસ્ત

ભાષા
ગુરુવાર, 30 એપ્રિલ 2009 (15:49 IST)
રાજસ્થાનનાં સરહદી જિલ્લા જેસલમેરમાં હરિયાસર ગામ પાસે ભારતીય વાયુસેનાનું સુખોઈ 30 એમકેઆઈ ફાયટર પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. તેમાં પાયલોટનું પણ મોત થયું હતું.

એરફોર્સનાં પ્રવક્તા તરૂણકુમાર સિંઘાનાં જણાવ્યા મુજબ સુખોઈ વિમાને પોતાની અભ્યાસ માટે પુનાથી ઉડાન ભરી હતી. તે પોખરણ ફાયરીંગ રેન્જમાં પોતાનું મિશન પૂર્ણ કરીને પાછું ફરી રહ્યું હતું. ત્યારે સવારે 10.30 વાગ્યે વિમાનમાં ટેક્નીકલી સમસ્યા આવતાં તેણે એટીસી સાથેનો સંપર્ક ગુમાવી દીધો હતો.

તેથી બંને પાયલોટે પેરાશુટ સાથે વિમાનની બહાર નીકળી ગયા હતા. જેમાં વિંગ કમાન્ડર પી.એસ.નારાનું પેરાશુટ નહીં ખુલવાથી મોત થયું હતું. જ્યારે એસ.વી.મુન્ઝે બચી ગયા હતા. વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં ખેતરમાં આગ લાગી હતી. તેને પાછળથી ટેન્કર બોલાવી બુઝાવી દેવામાં આવી હતી.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments