Webdunia - Bharat's app for daily news and videos

Install App

એમબીએ છાત્ર અપહરણકર્તા

ભાષા
સોમવાર, 24 નવેમ્બર 2008 (19:00 IST)
રાષ્ટ્રીય રાજધાનીમાં બે એમબીએનાં છાત્રો સહિત છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમની ઉપર આરોપ છે કે શેરબજારમાં થયેલી ખોટને સરભર કરવા માટે તેમણે એક કિશોરનું અપહરણ કરીને 80 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી.

દક્ષિણ દિલ્હીનાં સાકેતમાં ગયા અઠવાડિયે જ્ઞાન ભારતી વિદ્યાલયનાં એક છાત્રનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ બાળકને રવિવારે છોડી મુકવામાં આવ્યો હતો.

પોલીસનાં જણાવ્યા મુજબ એમબીએ છાત્રો 24 વર્ષીય રોહિત ચોપડા અને 24 વર્ષીય પિયુષ જૈન તથા પીડિત બાળકનાં એક સંબંધીનાં ભાઈ 21 વર્ષીય ભરત ઝામ સહિત ત્રણ લોકોએ તે બાળકનું કથિતરૂપે અપહરણ કર્યું હતું.

તેમણે જણાવ્યું કે ચોપડા અને જૈનને શેરબજારમાં ભારે નુકશાન થયું હતું. તેથી તેમણે ઝામ સાથે ષડયંત્ર રચીને તે બાળકનું અપહરણ કર્યુ હતું. તેમની ઈચ્છા અપહરણ બાદ ખંડણી વસુલી પોતાનું દેવું ચુકતે કરવાની હતી.

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments