Webdunia - Bharat's app for daily news and videos

Install App

એંટની દ્વારા મીડિયાને ચેતાવણી

ભાષા
સોમવાર, 21 ડિસેમ્બર 2009 (09:10 IST)
ભારતના રક્ષા મંત્રી એ કે એંટનીએ કહ્યું છે કે, સમાચારોના કવરેજ દરમિયાન મીડિયા સતર્કતા વર્તે. મલયાલમી વર્તમાન પત્ર 'મંગલમ' ની 20 મી વર્ષગાંઠ પ્રસંગે એંટનીએ મીડિયાને સમાચારોને સનસનાટી બનેલા બનાવાથી રોકવા અપીલ કરી.

તેમણે કહ્યું કે, મીડિયાએ સમાચારો દેખાડવામાં સાવધાની વર્તવી જોઈએ. પ્રવાસી મામલાઓના મંત્રી વાયલર રવિએ આ પ્રસંગે જણાવ્યું કે, મીડિયાએ વગર હરીફાઈએ સમાજ કલ્યાણ માટે કામ કરવું જોઈએ.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

Show comments