Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉત્તરાખંડના ટિહરીમાં વાદળ ફાટ્યુ, 6ના મોત

Webdunia
ગુરુવાર, 31 જુલાઈ 2014 (12:15 IST)
ઉત્તરાખંડમાં ફરી એક વખત કુદરતનો કહેર વરસ્યો છે. ટિહરીના જનખિયાલી વિસ્તારમાં વાદળ ફાટ્યુ અને ત્યારબાદ ભેખડ ધસી પડતા ઓછામાં ઓછા 6લોકોના મોત નિપજ્યા છે.  આ ઉપરાંત રૂદ્રપ્રયાગ ટિહરી માર્ગ બંધ છે અને હજુ આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી છે. 
 
બુધવારની રાત્રે આ દુર્ઘટના સર્જાય હતી અનેક લોકોના મોત નિપજ્યા હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. નોંધનીય છે કે ઉત્તર ભારતના પહાડી વિસ્તારો સહિત દેશના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને પગલે જનજીવન અસ્તવ્યસ્ત છે. 
 
બુધવારે મહારાષ્ટ્રના પુણે જિલ્લીમાં ભારે વરસાદને પગલે ભેખડ ધસી પડતા 17 લોકોની મોત થઈ ચુકી છે. જ્યારે 160થી પણ વધારે લોકો દટાયા હોવાની આશંકા છે. 

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments