Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉજ્જૈનમાં ફરી પત્થરમારો

વાર્તા
શનિવાર, 10 જાન્યુઆરી 2009 (16:34 IST)
મધ્યપ્રદેશમાં આવેલ મંદિરોની નગરી ઉજ્જૈનના મહિદપુરમાં મોહરમના જુલુસને લઈને બે ટોળાઓ વચ્ચે થયેલી અથડામણને કારણે ગઈકાલે નગર બંધની જાહેરાત કરવામાં આવી હતી. નગર બંધ દરમિયાન રાત્રે સ્થિતિ તણાવગ્રસ્ત થઈ ગઈ હતી.

પોલીસ સૂત્રોએ જણાવ્યુ કે ત્રણ જાન્યુઆરીના રોજ મોહરમના જુલસને પગલે બે પક્ષો વચ્ચે ટકરાવ થયો હતો જેના પગલે સ્થિતિ પર કાબૂ મેળવવા નગરમાં બંધ લાદી દેવાયો હતો.જોકે આજે પરિસ્થિતિ સંપૂર્ણ તાબા હેઠળ છે.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments