Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉજ્જૈનમાં આસારામ આશ્રમ પર સાધુઓનો કબજો ! !

Webdunia
ગુરુવાર, 21 એપ્રિલ 2016 (14:29 IST)
આસારામ અને તેમના પુત્ર નારાયણ સાઈ ફરી મુસીબતમાં છે. માહિતી મુજબ ઈનકમ ટેક્સ ડિપાર્ટમેંટ એ 2500 કરોડ રૂપિયાની સંપત્તિની રિપોર્ટ તૈયાર છે. જેના આધાર પર તેમની પાસેથી 750 કરોડ રૂપિયાથી વધુની વસૂલી કરવામાં આવશે.  ઉલ્લેખનીય છે કે આસારામ-નારાયણ પર 750 કરોડ રૂપિયાનો ટેક્સ લગાવવા માટે ઈનકમ ટેક્સ ઓફિસરોએ દેશભરમાં તેમની 100થી વધુ સંપત્તિનુ પ્રોવિઝનલ અચેટમેંટ તૈયાર કર્યો છે. તેમા જમીન-પ્લોટ સામેલ છે. 
 
તેનો મતલબ એ છે કે  તેને વેચી નથી શકાતી. અટેચ સંપત્તિની બજારમાં કિમંત 1500થી 2000 કરોડ રૂપિયા છે. સર્ચ ઓપરેશનનો આંકડો સામેલ કરવામાં આવે તો આ બેવડી થઈ શકે છે. બીજી બાજુ ઉજ્જેનમાં સિંહસ્થ શરૂ થતા પહેલા સાધુઓએ આસારામના આશ્રમ પર કબજો કરી લીધો અને ત્યા આસારામના બધા પોસ્ટર ફાડી નાખ્યા. 
 
ઉજ્જૈનના મંગલનાથ જોનમાં આસારામ બાપૂના આશ્રમ પરથી બુધવારે સવારે 10 વાગ્યે શ્રી પંચ રાધાવલ્લભી નિર્મોહી અખાડાના સાધુઓએ પોસ્ટર હટાવી દીધા. તેમણે આશ્રમનું ગંગાજળથી શુદ્ધિકરણ કર્યુ. તેમનુ કહેવુ છે કે આ ભૂમિ અનાદિકાળથી અખાડાની છે. અહી સિંહસ્થ દરમિયાન કોઈ બીજુ પૂજા-પાઠ નથી કરી શકતુ. જેને લઈને થોડીવાર સુધી આસારામ સમર્થકો અને સાધુઓ વચ્ચે જોરદાર વિવાદ થયો. 

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments