Webdunia - Bharat's app for daily news and videos

Install App

આસારામ બાપૂની અગ્રિમ જમાનતની અરજી, રજૂ થવાનો કર્યો ઈંકાર

Webdunia
શુક્રવાર, 30 ઑગસ્ટ 2013 (17:30 IST)
.
P.R
યૌન શોષણના આરોપી કથાવાચક આસારામ બાપૂએ ધરપકડથી બચવા માટે ગુજરાત હાઈકોર્ટમાં ટ્રાંજિટ અગ્રિમ જામીન માટે અરજી આપી દીધી છે. આસારામે શુક્રવારે જોઘપુરમાં તપાસ અધિકારી એસીપી ચંચલ મિશ્રા સમક્ષ રજૂ થવાનુ છે. પણ તેમણે 15 દિવસનો સમય માંગ્યો છે. પોલીસે સમય આપવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. તેમની ધરપકડ માટે એસીપી મિશ્રાના નેતૃત્વમાં ત્રણ પોલીસ ઈંસ્પેક્ટરની ટીમ બનાવાઈ છે. શનિવારે સવારે આસારામ જ્યા પણ હશે, તેમની ધરપકડ કરવા માટે ટીમ રવાના થશે.

છિંદવાડાના ગુરૂકુળના વોર્ડન શિલ્પી, સંચાલક શરદચંદ અને આસારામના મુખ્ય સેવાદાર શિવાને પણ ગુરૂવારે રાત સુધી પોલીસ સમક્ષ હાજર થવાનુ હતુ. આ ત્રણેય પણ હાજર ન થયા. પોલીસ ત્રણેયની ધરપકડ માટે પણ ટીમ મોકલાશે. આસારામ પર કાર્યવાહીને લઈને શુક્રવારે સંસદમાં હંગામો થયો. જદયૂ નેતા શરદ યાદવે તત્કાળ કાર્યવાહીની માંગ કરી.

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આસારામ પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવનારી છિંદવાડા ગુરૂકુળની કિશોરી બાળાને કોઈ બીમારી નથી. પરંતુ સંપુર્ણ ષડયંત્ર તેને આસારામ સમક્ષ સમર્પણ કરાવવાની હતી. અત્યાર સુધીની પોલીસ તપાસ મુજબ ગુરૂકુળ વોર્ડને બીમારીના બહાને જ તેના પરિવારના લોકોને બોલાવ્યા હતા. પણ પછી ભૂત પ્રેતનો પડછાયો બતાવીને આસારામ પાસેથી અનુષ્ઠાન કરાવવાનો દબાવ બનાવ્યો હતો.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો