Webdunia - Bharat's app for daily news and videos

Install App

આસારામ બાપૂના મોતની અફવાથી હંગામો

Webdunia
શનિવાર, 6 એપ્રિલ 2013 (13:19 IST)
P.R
સંત આસારામ બાપૂ હંમેશા વિવાદોમાં રહે છે. એવુ લાગે છે જાણે કે આસારામ વિવાદ નથી શોધતા પણ વિવાદ તેમને શોધી લે છે. આ વખતે પણ કંઈક આવુ જ થયુ. દિલ્હી પોલીસની વેબસાઈટ 'જિપડોટનેટ સેવા' પર કોઈએ અજ્ઞાત લાશના સ્થાન પર આસારામ બાપૂનો ફોટો અપલોડ કરી દીધો, જેનાથી હંગામો થઈ ગયો. આ ઘટના પછી એસએસપીએ જાતે આસારામની ફોટોને એ સાઈટ પરથી હટાડવાનો આદેશ આપ્યો.

બીજી બાજુ આસારામના આશ્રમના મીડિયા પ્રભાવી ડોક્ટર સુનીલ વાનખેડેએ આને બાપૂને બદનામ કરવાનુ ષડયંત્ર બતાવ્યુ. તેમણે કહ્યુ કે છેલ્લા કેટલાક સમયથી આસારામને દેશમાં બદનામ કરવાનુ ષડયંત્ર ચાલી રહ્યુ છે.

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments