Webdunia - Bharat's app for daily news and videos

Install App

આસારામની જામીન અરજી રદ્દ, 30 સપ્ટેમ્બર સુધી જેલમા

Webdunia
બુધવાર, 18 સપ્ટેમ્બર 2013 (17:17 IST)
.
P.R
કિશોરી બાળકીના યૌન ઉત્પીડનના આરોપમાં જેલમાં બંધ આધ્યાત્મિક ગુરૂ આસારામ બાપૂની જામીન અરજી પર સુનાવણી ટળી ગઈ છે. રાજસ્થાન હાઈકોર્ટમાં આ સુનાવણી હવે 1 ઓક્ટોબરના રોજ થશે. મતલબ આસારામને 30 સપ્ટેમ્બર સુધી જેલમાં જ રહેવુ પડશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસ સ્ટેશનમાં આસારામ વિરુદ્ધ એક 16 વર્ષની કિશોરી બાળાની ફરિયાદ નોંધાઈ છે કે જોઘપુર આશ્રમમાં આસારામે તેમના પર બળાત્કાર કર્યો હતો. જો કે આસારામ આ આરોપોનો સ્પષ્ટ ઈંકાર કરી ચુક્યા છે અને તેમને આ આરોપોને બેબુનિયાદ બતાવ્યા છે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ