Webdunia - Bharat's app for daily news and videos

Install App

આસારામના બચાવમાં આવ્યાં સિંઘલ

ભાષા
ગુરુવાર, 24 ડિસેમ્બર 2009 (10:41 IST)
વિશ્વ હિન્દૂ પરિષદ (વિહિપ) અધ્યક્ષ સિંઘલે ભારતીય જનતા પાર્ટી હાઈકમાનને અનુરોધ કર્યો છે કે, તે હિન્દૂ સમાજની ભાવનાઓનું સન્માન કરતા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને એ સૂચન આપે છે કે, તે આસારામ બાપૂ પર વગર તપાસ પડતાલે હત્યા કરવાના પ્રયત્નના આરોપને ત્વરિત પરત કરી દે.

સિંહલે આજે અહીં પત્રકારોને જણાવ્યું કે, બાપૂના અનુયાયી ભક્તોને ત્વરિત છોડવામાં આવે તથા આશ્રમને પાડવાના અપમાનજનક નિર્ણયને પરત લઈ લેવામાં આવે. તેમણે કહ્યું કે, બાપૂન ો સુરતમાં 25-26 અને 27 ડિસેમ્બરના રોજ યોજાનારો વાર્ષિકોત્સવ શાંતિથી સંપ્પન કરવા દેવામાં આવે.

આ પ્રસંગ પર મોજૂદ શંકરાચાર્ય સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીએ કહ્યું કે, દેશની મહાનતાને વધારવામાં સંતોનું મોટુ યોગદાન હોય છે જ્યારે તેમનું જ શોષણ થશે તો દેશનું ભવિષ્ય કાળની ગર્તામાં ખોવાઈ જશે.

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments