Webdunia - Bharat's app for daily news and videos

Install App

આસામમાં 38 ઉગ્રવાદીઓનું આત્મસમર્પણ

ભાષા
બુધવાર, 17 ડિસેમ્બર 2008 (10:11 IST)
ઉલ્ફાના 27 ઉગ્રવાદીઓ સહિત જુદા જુદા સંગઠનો સાથે જોડાયેલ 38 ઉગ્રવાદીઓએ ગઈ કાલે સેનાની સામે આત્મસમર્પણ કરી દિધું હતું.

ઉલ્ફાના સભ્યોની અંદર બે મહિલાઓનો પણ સમાવેશ હતો. એનએસસીએનના સાત અન્ય અને કાર્બી લોંગરી નેશનલ લિબરેશન ફ્રંટ (કેએનએલએ)ના ચાર સભ્યોએ ડુબ્રુગઢ જીલ્લા આયુક્ત અગ્નિહોત્રી અને અન્ય વરિષ્ઠ પોલીસ તેમજ સૈન્ય અધિકારીયોની હાજરીમાં ડિવીઝનના જીઓસી મેજર જનરલ જતિંદર સિંહની સામે આત્મસમર્પણ કર્યું હતું.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments