Webdunia - Bharat's app for daily news and videos

Install App

આસામમાં ટ્રેન પાટા પરથી ઉતરતા 50થી વધુ લોકોને ઈજા

Webdunia
બુધવાર, 16 એપ્રિલ 2014 (11:21 IST)
આસામમાં આજે સવારે બે વાગ્યાની આસપાસ મોરીગાંવ નજીકના અજુરી સ્ટેશન પર 15666 બીજી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી જવા પામી હતી. આ દુર્ઘટનામાં 50થી વધુ લોકોને ઈજા પહોંચી છે.
 
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં 17 પ્રવાસીઓ ગંભીર રીતે ઘવાયા છે. જેમને ગુવાહાટી મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટના અંગેની માહિતી મેળવવા માટે હેલ્પલાઈન નંબર આપેલા છે. જે મુજબ દીમાપુરમાં 03862-228404, લુમદિંગમાં 03674-264848, 49, 50 અને ગુવાહાટીમાં 0361-2731621, 22, 23 છે.
 

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments