Webdunia - Bharat's app for daily news and videos

Install App

આરોપીની મંજૂરી વગર નાર્કો ટેસ્ટ નહીં

ભાષા
બુધવાર, 5 મે 2010 (15:08 IST)
ND
N.D
સુપ્રીમ કોર્ટે આજે એક મહત્વપૂર્ણ ચૂકાદો સંભળાવતા કહ્યું છે કે, આરોપીની મંજૂરી વગર તેનો નાર્કો ટેસ્ટ ન કરાવી શકાય. કોર્ટે બ્રેન મેપિંગ, પોલીગ્રાફી ટેસ્ટને પણ આ શ્રેણીમાં માન્યો. કોર્ટે કહ્યું છે કે, આરોપી ઈચ્છે તો આ ટેસ્ટ કરાવી શકાય છે પરંતુ તેનાથી પ્રાપ્ત માહિતીને પૂરાવાનો આધાર ન માની શકાય. કોર્ટે આ નિર્ણય એ તમામ અરજીઓ પર એક સાથે સુનાવણી કરત સંભળાવ્યો જેમાં તેના ટેસ્ટ કરાવવામાં આવવા પર આરોપીઓએ અંકૂશની અપીલ કરી હતી.

ચીફ જસ્ટીસ કે. જી બાલાકૃષ્ણન, ન્યાયાધીશ જે.એમ પંચાલ અને બી.એસ.ચૌહાણની ખંડપીઠે પોતાના એતિહાસિક નિર્ણયમાં કહ્યું કે, આરોપીને સહમતિ વગર નાર્કો ટેસ્ટ, બ્રેન મૈપિંગ અથવા પોલીગ્રાફી ટેસ્ટ ન કરાવી શકાય. ખંડપીઠ તરફથી બાલકૃષ્ણને ચૂકાદો સંભળાવતા કહ્યું કે, કોઈ આરોપીનો જબરન નાર્કો ટેસ્ટ તેના માનવાધિકારો અને તેના અંગત અધિકારોનું ઉલ્લંઘન છે.

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments