Webdunia - Bharat's app for daily news and videos

Install App

આરૂષિનો હત્યારો નેપાળ ભાગી ગયો !

ભાષા
શુક્રવાર, 3 ઑક્ટોબર 2008 (13:38 IST)
આરૂષિ હત્યાકાંડમાં સામેલ એવો એક આરોપી રાજકુમાર જામીન પર છુટીને નેપાળ ભાગી ગયો હોવાનું બહાર આવ્યું છે. જ્યારે બીજો કૃષ્ણા હજી ભારતમાં છે.

રાજકુમારનાં વકીલ નરેશ યાદવે જણાવ્યું હતું કે રાજકુમારનાં માતાપિતા નેપાળ રહે છે. તેથી તે નેપાળ ગયો છે. કોર્ટ જમાનત આપતી વખતે તેની પર કોઈ જાતનો પ્રતિબંધ લગાવ્યો નહતો.

જો કે હત્યાકાંડનો મુખ્ય આરોપી કૃષ્ણા હજી ભારતમાં છે. તે પણ નેપાળનો રહેવાસી છે. કૃષ્ણાનાં વકીલ ફતેહ ચંદ્ર શર્માએ જણાવ્યું હતું કે તે ભારતમાં જ છે, તેણે દેશ છોડ્યો નથી. અને,દેશ છોડવાનો ઈરાદો નથી.

નોઈડામાં દાંતનાં તબીબ રાજેશ તલવારનાં કંમ્પાઉન્ડર કૃષ્ણા પર આરૂષિ અને તેમના નોકર હેમરાજની હત્યા કરવાનો આરોપ છે.

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments