Webdunia - Bharat's app for daily news and videos

Install App

'આપ'ની નજર લોકસભા પર, રાહુલ ગાંધી સામે કુમાર વિશ્વાસ ચૂંટણી લડશે ?

ગુજરાત સમાચાર

Webdunia
ગુરુવાર, 12 ડિસેમ્બર 2013 (11:33 IST)
P.R
દિલ્હીમાં ચોંકાવનારી સફળતા બાદ આમ આદમી પાર્ટી હવે લોકસભા ચૂંટણીમાં પણ હાથ અજમાવવાનુ મન બનાવી ચુકી છે. અરવિંદ કેજરીવાલે આ સંકેત જંતર મંતર પર 'ઘન્યવાદ' રેલી દરમિયાન આપ્યો. દિલ્હીમાં 28 સીટો મેળવ્યા બાદ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનુ સંમેલન જંતર મંતર પર આયોજીત કરવામાં આવ્યુ હતુ. તેમા મોટી સંખ્યામાં કાર્યકર્તા એકત્ર થયા હતા. રેલીમાં આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદીયાએ આ વાતનો પણ ઈશારો કર્યો કે તેમની પાર્ટી લોકસભા ચૂંટણીમાં રાહુલ વિરુદ્ધ કુમાર વિશ્વાસને ઉભા કરી શકે છે.

અરવિંદ કેજરીવાલે કહ્યુ કે આ આમ આદમીની જીત છે. જનતાએ કોંગ્રેસ અને ભાજપનું અભિમાન તોડ્યુ છે. કેજરીવાલે ભાજપને સવાલ કર્યો કે તેઓ દિલ્હીમાં સૌથી વધુ સીટો જીત્યા હોવા છતા પણ સરકાર કેમ નથી બનાવતા ? તેમણે કહ્યુ કે જો કેન્દ્રમાં ભાજપને બહુમતિ ન મળી તો તેઓ મોદી માટે જોડ-તોડ નહીં કરે ?

સાથે જ કેજરીવાલે કહ્યુ કે તેઓ અન્નાને મળવા રાલેગણ સિધ્ધિ જશે. અને તેઓ ત્યાં અણ્ણાનાં મંચ પર નહી પણ જનતા સાથે બેસસે.

નોંધનીય છે કે રાલેગણ સિધ્ધિમાં અણ્ણા જનલોકપાલ બિલની માંગ સાથે ફરી વાર અનશન પર ઉતર્યા છે.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments