Webdunia - Bharat's app for daily news and videos

Install App

આતંકવાદી યાસીન ભટકલ બિહારનો જમાઈ તો નથી ને ? સુશીલ કુમાર મોદી

Webdunia
શનિવાર, 31 ઑગસ્ટ 2013 (12:17 IST)
:
P.R
બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી મોદીએ હાલમાં જ નેપાળની સરહદ પર પકડાયેલ આતંકવાદી યાસીન ભટકલ અંગે જેડીયુ ઉપર વિશેષ ટીપ્પણી કરતાં જણાવ્યું કે જેડીયુ તેને બિહારના જમાઇ તરીકે ના દર્શાવે.

એક સોશ્યિલ નેટવર્કીંગ સાઇટ પર મોદીએ બિહાર સરકાર પર આરોપ લગાવતાં એક પોસ્ટ દ્વારા જણાવ્યું કે દેશના 6 રાજ્યોએ અલગ-અલગ મુદ્દે ભટકલની પુછતાછ તથા રીમાન્ડ માટેની વાત કરી પરંતુ બિહાર સરકારે ભટકલની ધરપકડ બાદ પુછતાછ પણ ન કરી તથા તેના રીમાન્ડ માટે કોઇ કોશિષની કાર્યવાહી પણ ન કરી.

મોદીએ બિહાર સરકારને આડે હાથ લેતા કહ્યું કે ગુજરાત પોલીસ અથડામણ મારી ગયેલ ઇશરત જહાંએ પટનામાં પોતાનું બાળપણ વિતાવ્યું હોવાથી જેડીયુએ બિહારની દીકરી બતાવી હતી તો પછી હવે ભટકલનું સાસરું બિહારના સમસ્તીપુર હોવાના કારણે તેઓ તેને બિહારનો જમાઇ ના બતાવે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments