Webdunia - Bharat's app for daily news and videos

Install App

આઝમ ખાન ફરી બોલ્યા કડવા વેણ, PMને હત્યારા કહ્યા

Webdunia
સોમવાર, 15 ડિસેમ્બર 2014 (12:42 IST)
યુપી સરકારના કેબિનેટ મંત્રી આઝમ ખાને એકવાર ફરી વિવાદિત નિવેદન આપ્યુ છે. એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનુ નામ લીધા વગર તેમની પર નિશાન સાધ્યુ. પીએમની તુલના તાનાશાહ સદ્દામ હુસૈન સાથે કરતા જોવા મળ્યા. બીજેપીના બીજા અન્ય નેતા પણ આઝમ ખાનના નિશાના પર રહ્યા. 
 
આઝમ મીડિયા પર જોરદાર વરસ્યા. તેમણે કહ્યુ કે મોદીને પીએમ મીડિયાએ બનાવ્યા છે. આઝમે યુપીના રાજ્યપાલ રામ નાઈકને પણ નથી છોડ્યા. આઝમે નાઈકને મંદિરના પુજારી કહી નાખ્યા. બીજી બાજુ મીડિયા પર હુમલો બોલતા તેમને દેશના સૌથી મોટા દુશ્મન ગણાવ્યા. 
 
તેમણે કહ્યુ કે મીડિયા વેચાય ગયુ છે અને તેણે મોદીને પીએમ બનાવ્યા. આઝમના નિવેદન પછી તેમની ચારેબાજુ નિંદા થઈ રહી છે. અમરોહામાં થયેલ આ કાર્યક્રમમાં ઉત્તરાખંડના રાજ્યપાલ કુરૈશી પણ હાજર હતા. 

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments