Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજે ઝાંસીમાં મોદીની વિજય શંખનાદ રેલી, રાહુલ ગાંધી નિશાના પર

Webdunia
શુક્રવાર, 25 ઑક્ટોબર 2013 (14:14 IST)
P.R
ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી શુક્રવારે યુપીના ઝાંસીમાં બીજી વિજય શંખનાદ રેલીની સબોધિત કરશે. એવુ કહેવાય રહ્યુ છે કે રેલીમાં તેમના નિશાના પર કેન્દ્ર સરકાર અને કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ઉપરાંત બુદેલખંડની દુર્દશા પણ હશે.

એવુ પણ કહેવાય રહુ છે કે કાનપુરની રેલીમાં જે રીતે મોદીએ ક્ષેત્રીય સમસ્યાઓને મહત્વ આપ્યુ હતુ, એ જ રીતે ઝાંસીમાં તેઓ બુંદેલખંડ પેકેજને બહાને લોકોને આકર્ષિત કરતા જોવા મળશે. સાથે જ આ મુદ્દા પર કેન્દ્રની સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (સંપ્રગ) અને રાજ્યની સમાજવાદી પાર્ટી (સપા) સરકારને ઘેરશે.

અહીની ચાર લોકસભા સીટો પર ચાલી રહેલ ધમાસાન અને દળ બદલ રાજનીતિ વચ્ચે વિકાસનો મુદ્દો ઉઠાવી ભાજપા ફાયદાની આશા કરી રહી છે.

પ્રદેશના અધ્યક્ષ ડો. લક્ષ્મીકાંત વાજપેયીનુ કહેવુ છે કે બુંદેલખંડ પેકેજની લૂટમાં સપા, બહુજન સમાજ પાર્ટી(બસપા) અને કોંગ્રેસ સંયુક્ત રૂપે જોડાશે.

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments