Webdunia - Bharat's app for daily news and videos

Install App

અવૈઘ સંબંધોને કારણે જ નારાયણ સાંઈની પત્નીએ ઘર છોડ્યુ હતુ

Webdunia
મંગળવાર, 19 નવેમ્બર 2013 (15:02 IST)
P.R
સૂરત પોલીસ કમિશ્નર રાકેશ આસ્થાનાએ જણાવ્યુ કે નારાયણની પત્ની સાથે પૂછપરછ ચાલી રહી છે. તેમણે જાનકીના હવાલાથી કહ્યુ છે કે નારાયણનો જમુના સાથે સંબંધ છે અને બંનેનો એક પુત્ર છે. અસ્થાનાએ જણાવ્યુ કે નારાયણની હરકતોને કારણે જ તેમની પત્ની જુદી રહે છે.

સૂરત પોલીસ કમિશ્નર અસ્થાનાએ કહ્યુ છે કે જાનકી સાથે પૂછપરછમાં અનેક ખુલાસા થયા છે. તેણે જણાવ્યુ કે નારાયણ સાંઈના લોકેશનની પણ જાણ છે. રેપ પછી ફરાર નારાયણ સાંઈ પર પોલીસે 5 લાખનુ ઈનામ પણ રાખ્યુ છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે બે બહેનોએ આસારામ અને નારાયણ સાંઈ પર રેપનો આરોપ લગાવ્યો છે. આસારામ હાલ કિશોરી સાથેના યૌન શોષણ કેસમાં જોઘપુર સેંટ્રલ જેલમાં બંધ છે. બીજી બાજુ નારાયણ સાંઈ ઘણા દિવસોથી ફરાર છે. પોલીસને થાપ આપવા તે સતત પોતાનુ લોકેશન અને મોબાઈલ નંબર બદલી રહ્યો છે.

આ પહેલા ઉદયપુરથી ધરપકડ નારાયણ સાંઈની સેવિકાએ પણ દાવો કર્યો હતો કે આશ્રમની બીજી સેવિકા જમુનાનો પુત્રનો પિતા નારાયણ સાંઈ જ છે. બીજી બાજુ સૂરતના પોલીસ કમિશ્નર રાકેશ અસ્થાનાએ કહ્યુ હતુ કે ગંગાના દાવાની તપાસ કરવામાં આવશે.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો