Webdunia - Bharat's app for daily news and videos

Install App

અરવિંદ કેજરીવાલ રામલીલા મેદાન પર મુખ્યમંત્રી તરીકે 28મી એ શપથ લેશે

Webdunia
ગુરુવાર, 26 ડિસેમ્બર 2013 (00:07 IST)
P.R
અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે 28મી ડિસેમ્બરના રોજ શપથ લેશે. અરવિંદ કેજરીવાલ રામલીલા મેદાન પર બપોરે 12 કલાકે શપથગ્રહણ કરશે. કેજરીવાલ સાથે અન્ય 6 કેબિનેટ કક્ષાના પ્રધાનો પણ શપથ લેશે. આ શપથગ્રહણ સમારંભમાં અણ્ણા હજારે, સંતોષ હેગડે અને કિરણ બેદીને આમંત્રણ મોકલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અણ્ણા હજારેએ પહેલેથી જ પોતાની નાદુરસ્ત તબિયત હોવાને કારણે તેઓ દિલ્હી આવી શકે તેમ નહી હોવાનું જણાવી દીધું છે.

દિલ્હીમાં સરકારને લઇને છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા કમઠાણના અંત સમાન અરવિંદ કેજરીવાલ 28 ડિસેમ્બરે રામલીલા મેદાન ખાતે દિલ્હીના મુખ્યમંત્રીના શપથ ગ્રહણ કરશે. તો દિવસભરની ઘટનાક્રમમાં જેડીયુ નેતા શોએબ ઇકબાલે આપના નેતા અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments