Webdunia - Bharat's app for daily news and videos

Install App

અયોધ્યા મુદ્દો : અડવાણી ઠાકરેને હાઈકોર્ટની નોટિસ

Webdunia
શુક્રવાર, 4 માર્ચ 2011 (15:53 IST)
N.D
સર્વોચ્ચ ન્યાયાલયે શુક્રવારે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણે, મુરલી મનોહર જોશી, શિવસેનાના સુપ્રીમો બાળ ઠાકરે સહિત કુલ 21 લોકોને અયોધ્યામાં બાબરી મસ્જિદ વિધ્વંસ બાબતે નોટિસ રજૂ કરી છે.

આ નોટિસ કેન્દ્રીય તપાસ બ્યુરોની એ અરજી પછી આપવામાં આવી છે, જેમા તેણે આ 21 ભાજપા અને અન્ય હિન્દુ સંગઠનો સાથે સંકળાયેલા નેતાઓને બાબરી મસ્જિદ તોડવાના ષડયંત્ર રચવાના આરોપમાં અભિયુક્ત બનાવવાની મંજૂરી માંગી હતી.

બાબરી વિધ્વંસ બાબતે સીબીઆઈએ સર્વોચ્ચ કોર્ટમાં રાયબરેલીની કોર્ટમાં એ નિર્ણયને પડકાર આપ્યો હતો, જેમા ભાજાઅ નેતા લાલકૃષ્ણ અડવાણી સહિત 20 નેતાઓન્મે બાબરી મસ્જિદના વિરુદ્ધ અપરાધિક ષડયંત્ર મુદ્દો નોંધવાની મંજૂરી નહોતી. સીબીઆઈએ અડવાણી ઉપરાંત આ બાબતે મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, વિનય કટિયાર અને બાળ ઠાકરેને પણ આરોપી બનાવ્યા છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે બાબરી વિધ્વંસ બાબતે નોધાયેલી એફઆઈઆરમાં કહેવામાં આવ્યુ હતુ કે મસ્જિદ તોડવા માટે આ તમામ લોકોએ અપરાધિક ષડયંત્ર રચ્યુ હતુ. જેના આધાર પર સીબીઆઈની હાઈકોર્ટે આ લોકો વિરુદ્ધ અપરાધિક કેસ ચલાવવાનો આદેશ માંગ્યો હતો.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments