Webdunia - Bharat's app for daily news and videos

Install App

અયોધ્યામાં મસ્જિદ બનાવાનું ષડયંત્ર

ભાષા
રવિવાર, 21 માર્ચ 2010 (11:06 IST)
ભાજપા અધ્યક્ષ વિનય કટિયારે કહ્યું છે કે, સપા-બસપા અયોધ્યામાં રામ જન્મભૂમિ સ્થળ પર મસ્જિદ બનાવાનું ષડયંત્ર રચી રહી છે જેને સફળ થવા દેવામાં નહીં આવે.

રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બન્યાં બાદ પ્રથમ વખત નગરથી નિકળેલા વિનય કટિયારનું જાજમઉ ગંગાપુલ પર પાર્ટી નેતાઓએ સ્વાગત કર્યું. પત્રકારો સાથે વાતચીતમાં તેમણે કહ્યું કે, રામ જન્મ સ્થળ પર મંદિર જ બનશે, અન્ય કંઈ પણ સ્વીકાર કરવામાં નહીં આવે. જે પ્રકારે અગાઉ કાનપુરમાં મોટુ આંદોલન કરવામાં આવ્યું હતું. તેવું આંદોલન નવેસરથી કરવા પર વિચાર કરવામાં આવશે. જેના માટે તે પ્રદેશનો વ્યાપક પ્રવાસ કરશે અને રામનવમી પર અયોધ્યામાં આંદોલનની રૂપરેખા તૈયાર કરવામાં આવશે.

મોંઘવારી પર તેમણે કહ્યું કે, ભાજપ પૂરા દેશમાં અભિયાન ચલાવી રહી છે.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments