Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમે એનસીપીને એનડીએમાં નહી ઘૂસવા દઈએ - શિવસેના

Webdunia
.
P.R
શરદ પવાર અને તેમની નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટીની બીજેપીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સાથે નજીક હોવાના સમાચાર મળતા જ એનડીએનું ઘટક દળ શિવસેના ભડક્યુ છે. પાર્ટીએ સ્પષ્ટ કર્યુ છે કે એનડીએમાં એનસીપી માટે કોઈ સ્થાન નથી અને સ્કોપ પણ નથી. શિવસેના તેને ક્યારેય એનડીમાં નહી આવવા દે.

શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે કહ્યુ કે એનડીએની વાત છોડો મહારાષ્ટ્રમાં જ્યા એનસીપીનો બેઝ છે ત્યા એનસીપી માટે કોઈ સ્થાન નથી. રાઉતે કહ્યુ કે 15 વર્ષથી મહારાષ્ટ્રમાં એનસીપી-કોંગ્રેસની સરકાર છે અને આ દેશની સૌથી ભ્રષ્ટ સરકાર છે. દેશના સૌથી મોટા ગોટાળા કોઈ રાજ્યમાં થયા હોય તો તે મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્રના લોકો ઈચ્છે છે કે એનસીપી અને કોંગ્રેસને મહારાષ્ટ્રથી દૂર કરવામાં આવે તો પછી એનસીપી એનડીએમાં કેવી રીતે આવી શકે ?

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments