Webdunia - Bharat's app for daily news and videos

Install App

અન્નાની તબિયત ખરાબ, છાતીમાં દુ:ખાવો

Webdunia
સોમવાર, 30 જાન્યુઆરી 2012 (12:42 IST)
PTI
સમાજસેવી અન્ના હજારે સ્વાસ્થ્ય ચેકઅપ માટે રવિવારે દિલ્લી પહોંચ્યા. ગુડગાવની મેદાંતા હોસ્પિટલમાં તેમની તપાસ થશે.

અન્ના હજારેના સ્વાસ્થ્યની દેખરેખ કરી રહેલ એક વરિષ્ઠ ડોક્ટરે આઈએનએસને જણાવ્યુ, 'અન્ના હજારેને છાતીમાં સુજન અને દુ:ખાવો છે. ડોક્ટરોનું એક દળ તેમના લોહીની તપાસ કરશે. સાથે જ ઈસીબી અને તેમના હ્રદયની સ્થિતિને જોવા માટે કેટલાક અન્ય પરીક્ષણ પણ કરવામાં આવશે.

અન્ના(74)એ ડિસેમ્બરના છેલ્લા વીકમાં મુંબઈમાં બે આમરણ ઉપવાસ પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના સહયોગીઓ મુજબ, તેમના શરીરમાં એંટિબાયોટિકે પ્રતિકૂળ અસર કરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અન્ના મેદાંતા હોસ્પિટલમાં બે દિવસ રહેશે, ત્યારબાદ તેમને બેંગલુરુના જિંદલ નેચરકેયર ઈંસ્ટીટ્યુટમાં લઈ જવામાં આવશે.

ડોક્ટરે જણાવ્યુ કે તેમની રિપોર્ટ સોમવારે આવશે, ડો. નરેશ ત્રેહન તેમના સ્વાસ્થ્યની દેખરેખ કરશે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments